હું શોધું છું

હોમ  |

ચાલો મંથન કરીએ
Rating :  Star Star Star Star Star   

 

ચાલો મંથન કરીએ  

 

·         ગુનેગારો સાથે સખતાઈ જોઈએ, લોકો સાથે સભ્યતા. ગુનેગારોમાં પોલીસનો ડર હોવો જોઈએ અને લોકોમાં પોલીસ માટે આદર હોવો જોઈએ.

·         પોલીસ દળ સંવેદનશીલ છે. પારદર્શક અને ઉત્તરદાયી છે તેવી લોકોને સહાનુભૂતિ થવી જોઈએ.

·         લોકોમાં વિશ્વાસ ત્યારે જ દૃઢ બને જ્યારે લોકો તંત્ર પ્રત્યે આદરથી જુએ અને તંત્ર લોકો પ્રત્યે સંવેદનશીલ બને.

·         પોલીસ દળ સંવેદનશીલ ત્યારે બને જ્યારે ભોગ બનનારની જગ્યાએ પોતાની જાતને મૂકે ત્યારે.

·         પોલીસ તંત્રમાં ડેમોક્રેટિક મેનર્સ-લોકશાહી રીતભાત અને ડેમોક્રેટિક એડમિનિસ્ટ્રેશન-લોકશાહી સંચાલનની જરૂર છે તો જ પારદર્શકતા આવે. પારદર્શકતા જ વહીવટને શુદ્ધ રાખી શકે છે અને તો જ તંત્ર ઉત્તરદાયિત્વ બની શકે. તંત્રની જડતા, સ્થગિતતા અને સંવેદનહીનતા નિવારવાનો માર્ગ છે. લોકજાગૃતિ નાગરિક સભાનતા.

·         લોકો દ્રારા પોલીસને ગુન્‍હેગારોની માહીતી પુરી પડે અને માહીતી આપનારનુ નામ ખાનગી રાખવામા આવે તે જોવુ જરૂરી છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 07-08-2015