પોલીસ અધિક્ષક, સાબરકાંઠા
http://www.spsabarkantha.gujarat.gov.in

સાફલ્‍યગાથા

6/7/2025 5:12:52 PM

 

                                                

 

                                                   સાફલ્‍યગાથા

                સાબરકાંઠા પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

       

            સાબરકાંઠા જીલ્‍લાના પોલીસ અધિક્ષકશ્રી ચિરાગ કોરડીયા અને નાયબ પોલીસ અધિક્ષક મુખ્‍ય મથક હિંમતનગર પટેલ જયોતિ પંકજ અને જીલ્‍લાના તમામ પોલીસ સ્‍ટેશનો    ના અધિકારીઓ ધ્‍વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.

      પોલીસ મહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ નં.એસ.આર.બી/ પોલીસ સાફલ્‍ય ગાથા/૫૪૪/૧૩ તા.૩૦/૧૨/૧૩ આધારે તા.૧૬/૦૬/૨૦૧૪ થી તા.૨૨/૦૬/૨૦૧૪ સુધી ની વિગત નીચે મુજબ છે.

 (૧)આ જીલ્‍લાની સુરક્ષાસેતું સોસાયટી/પોલીસ વિભાગ ધ્‍વારા ગત તા.૧૬/૦૬/૨૦૧૪ નારોજ હિંમતનગર ટાઉન હોલ ખાતે કેરીયર ગાઇડન્‍સ સેમીનારનું આયોજન કરવામાં આવેલ આ સેમીનારમાં સારૂ શૈક્ષણીક વર્ષ ૨૦૧૩-૨૦૧૪ ના વર્ષમાં ધોરણ ૧૦ અને ૧૨ માં જીલ્‍લામાં ટોપ-૧૦ પર આવેલ વિધાર્થી તથા જીલ્‍લાની તમામ સ્‍કુલોમાં ટોપ-૩ વિધાર્થીઓને વિધારત્‍ન સન્‍માનપત્ર એનાયત કરી સન્‍માન કરવામાં આવેલ સેમીનારમાં જીલ્‍લાની જુદીજુદી શાળાઓના કુલ ૭૫૦ થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધેલ છે. આ ઉપરાંત વિધાર્થીઓને ધોરણ -૧૦ અને ૧૨ પછી ના કેરીયર માટે રોજગાર અધિકારીશ્રી સી.વી.ચૌધરીનાઓએ માર્ગદર્શન પુરૂપાડેલ  છે. . જે સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨) હિંમતનગર બી.ડીવીઝન પો.સ્‍ટે.માં તા.૬/૦૫/૧૪ નારોજ જાહેર કરનારશ્રી અશોકભાઇ જુહાભાઇ વાઘેલારહે.વાઘેલાવાસ તા.હિંમતનગર નાઓએ જાહેરાત આપેલ છે.કે ગઇ તા.૩/૦૫/૧૪ નારોજ સિતાબેન અશોકભાઇ વાઘેલા ઉ.વ.૪૦ રહે.વાઘેલાવાસ તા.હિંમતનગર નાઓ પિયર જવાનું કહી ઘરેથી જતા રહેલા જેની હિંમતનગર બી.ડીવીઝન પો.સ્‍ટે. નાઓ તપાસ કરતાં દિવસ-૪૧ માં  તા.૧૬/૦૬/૧૪ નારોજ શોધી કાઢવામાં  આવેલ છે.. જે સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩) વડાલી પો.સ્‍ટે.માં તા.૩/૦૬/૧૪ નારોજ જાહેર કરનારશ્રી રણજીતસિંહ દલપતસિંહ ચૌહાણ રહે.ગોતા તા.વડાલી  નાઓએ જાહેરાત આપેલ છે.કે ગઇ તા.૧૯/૦૫/૧૪ નારોજ હિરલબેન સજજનસિંહ દલપતસિંહ ચૌહાણ ઉ.વ.૨૩ રહે.ગોતા તા.વડાલી નાઓ કોઇને કહયાવગર  ઘરેથી જતા રહેલા જેની વડાલી પો.સ્‍ટે. નાઓ તપાસ કરતાં દિવસ-૧૩ માં તા.૧૬/૦૬/૧૪ નારોજ શોધી કાઢવામાં આવેલ છે. જે સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૪) ગાંભોઇ પો.સ્‍ટે.માં તા.૧૨/૦૬/૧૪ નારોજ જાહેર કરનારશ્રી નારણભાઇ મનસુખભાઇ જોષી રહે.આગીયોલ તા.હિંમતનગર  નાઓએ જાહેરાત આપેલ છે.કે ગઇ તા.૧૧/૦૬/૧૪ નારોજ ઉર્વશીબેન નારાણભાઇ જોષી ઉ.વ.૨૭ રહે. આગીયોલ તા.હિંમતનગર  નાઓ હિંમતનગર જવાનું કહી ઘરેથી નીકળી ગયેલ છે.  જેની ગાંભોઇ પો.સ્‍ટે. નાઓ તપાસ કરતાંદિવસ-૬ માં  તા.૧૮/૦૬/૧૪ નારોજ શોધી કાઢવામાં આવેલ છે. જે સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૫) પ્રાંતિજ પો.સ્‍ટે.માં તા.૧૮/૦૬/૧૪ નારોજ જાહેર કરનારશ્રી મંજુલાબેન વા/ઓ ભીખાજી કેશાજી ઠાકોર રહે.મજરા તા.પ્રાંતિજ નાઓએ જાહેરાત આપેલ છે.કે ગઇ તા.૧૩/૦૬/૧૪ નારોજ પુનમબેન ભીખાજી કેશાજી ઠાકોર ઉ.વ.૧૮ રહે. મજરા તા.પ્રાંતિજ  નાઓ બહેનપણીના ત્‍યાં જઇ આવુ છુ તેમ કહી કયાંક ચાલ્‍યા ગયેલ  છે.  જેની પ્રાંતિજ પો.સ્‍ટે. નાઓ તપાસ કરતાં દિવસ-૩ મા; તા.૨૧/૦૬/૧૪ નારોજ શોધી કાઢવામાં આવેલ છે. જે સારી કામગીરી કરવામાં આવેલ છે